Gujarat

BSF ફરજ બજાવતા ભરતભાઇ રબારી દેશની રક્ષા કાજે પોતાના જીવનું બલિદાન આપ્યું! વીર જવાન શહીદ થતા ગામજનોએ..

દેશના અનેક નવજવાનો ભારત માતાની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે, ત્યારે રોજિંદા આપણે અવારનવાર જોઈતા હોય છે કે, અનેક યુવાનો દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની બલી આપી દે છે. હાલમાં જ ગુજરાતનાં સાબરકાંઠાના એક યુવાને પોતાના પ્રાણ ગુમાવી ને શહીદી મેળવી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પોતાના જીવની પરવહા કર્યા વગર અને પરિવારની ચિંતા કર્યા વગર જ સાબરકાંઠાથી હાલ દુઃખ દ એવા જ સમાચાર સામે આવી રહયા છે. જેમાં BSF માં ફરજ બજાવી રહેલા ભરતભાઈ રબારી પોતાની ફરજ બજાવતા દેશ માટે શહીદ થઇ ગયા છે, જ્યારે પરિવાર ને આ વાતની જાણ થઈ તો એક તરફ ખુશીનાં આંસુઓ છલકાઈ રહ્યા હતા તો બીજી તરફ દુઃખના આંસુઓ છલકાય રહ્યા છે.

પોતાનો વ્હાલસોયોએ દિકરાને ભરજવાનીમાં ગુમાવી દીધો હતો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,ભરતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી BSF માં પોતાની ફરજ બજાવી રહયા હતા. તેમનું પોસ્ટિંગ ત્રિપુરામાં થયું હતું. પોતાની ફરજ દરમિયાન ભરતભાઈ શહીદ થઇ ગયા છે. ભરતભાઈ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકા ના અંબાઇગઢા ગામના રહેવાસી છે. તેમના શહીદીના સમાચારની જાણ થતાની સાથે જ તેમના ઘરે આબ ફાટી પડ્યુ.. તેમનું છેલ્લું પોસ્ટિંગ ત્રિપુરામાં થયું હતું. ત્યાં પોતાની ફરજ દરમિયાન જ તે શહીદ થઇ ગયા છે.

સ્લામી સાથે ગામ જનોએ પણ આ દીકરાના વખાણ કરી રહ્યા છે. અને જાણવા મળ્યું છે કે, શહીદનું પાર્થિવ શરીર આવવાના 2 દિવસમાં તેમના ઘરે લાવવામાં આવશે.ખરેખર વંદન છે, આવા વિર જવાનોને તેમને પોતાનો પ્રાણ ગુમાવ્યો, ત્યારે ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!