CID સીરીયલ ના કલાકારો CID બંધ થયા પછી કરી રહ્યા છે આવુ કામ
ટીવી સિરિયલોમાં આજે સૌથી વધારે લાંબી સિરિયલોમાં તારક મહેતા નું નામ મોખરે છે, પણ તમે એ નાં ભૂલશો કે, સી.આઈ.ડી સિરિયલ આજ થી 23 વર્ષ પહેલા પ્રસારીત થયું હતું.આ સિરિયલ સાથે જોડાયેલ દયા, અભિજીત અને એસીપી પ્રધુમન ખૂબ જ લોકપ્રિય થયેલ. આજે આ સીરીયલ બંધ થઈ ગઈ છે, ત્યારે આ સિરિયલની સ્ટાર કાસ્ટ હાલમાં શું કરી રહી છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ કલાકારો આજે કેવું જીવન જીવી રહ્યા છે અને તેમનું અંગત જીવન કેવું છે.
સી.આઇ.ડી નો પહેલો એપિસોડ 23 જાન્યુઆરી 1998નાં રોજ આવ્યો હતો અને છેલ્લો એપિસોડ 23 ઓકટોબર 2018માં પ્રસારીત થયેલ. આ સિરિયલનું નાં આજે લિમ્કા ઓફ બુકમાં નોંધાયેલું છે. આ સીરીયલનાં દરેક કલાકારો લોકોના દિલો દિમાગના એક અનોખી છાપ ઉભી કરી છે.ત્યારે સૌ કોઈને જાણવાની આતુરતા થાય કે, આખરે આ કલાકરો શું કરી રહ્યા છે.
એસીપી નું કિરદાર નિભાવનાર શિવાજી બૉલીવુડ અને મરાઠી ફિલ્મોના શ્રેષ્ઠ અભિનેતા છે.71 વર્ષના શિવાજીનો જન્મ 19950માં થયેલ અને તેમને આ સિરિયલના શરૂઆત થી લઈને અંત સુધી કામ કર્યું છે.આજે તે પોતાની નોર્મલ લાઈફ પસાર કરી રહ્યા છે.અભિજીત અને દયા નાં પાત્રમાં લોકપિર્ય થયેલ કલાકારો આજે પોતાના પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે તેમજ તેઓ લાઈમ લાઈટની દુનિયાથી દૂર છે.
તેંમજ હાલમાં પણ અભિનયક્ષેત્ર ખૂબ જ સક્રિય છે.તેમજ આ સિરિયલ સાથે જોડાયેલ અન્ય કલાકારો સોશિયલ મીડિયમાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ લોકો સાથે જોડાયેલ રહે છે. આ સિરિયલ શનિ-રવિ નાં રોજ પ્રસારીત થતો હતો અને ખરેખર દરેક લોકો ને આ પોતાની સાથે જોડી રાખનાર શો હતો જેમાં એવા કેસ વિશે બતાવવામાં આવતા જે એક સકારાત્મક સંદેશ આપે.