Entertainment

સુરતમાં માનવતા મરી પડી? ઘરમાં કામ કરવા આવતી મહિલા એ જ કરી લીધી આત્મહત્યા, સુસાઇડ નોટમાં કર્યો મોટો ખુલાસો….

ખરેખર દિવસે ને દિવસે એવા ચોંકાવનાર બનાવ સામે આવે છે કે, જેની તમે કલ્પના ન કરી હોય. હાલમાં જ સુરત શહેરની Surat city એક ઘટના સામે આવી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે સુરતના ઉધના વિસ્તારમાં રહેતી એક મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો અને આત્મહત્યા Suicide કરવાનું પાછલનું કારણ તેની પૂર્વ બે શેઠાણીઓ છે. મૃતક મહિલાએ સુસાસાઈડ નોટમાં આત્મહત્યાનું કારણ અને આપવીતી જણાવી.

મૂળ મહારાષ્ટ્રના Maharashtra નંદુરબારની રહેવાસી હતી. તે પોતાના પતિ અને બે દીકરી સાથે ઉધના અંબાનગર ખાતે રહેતી હતી. ઘર ચલાવવા માટે તે ગોડાદરામાં એક બંગલામાં નોકરાણી Work Mad તરીકે કામ કરતી હતી પરંતુ 3 જુલાઈના રોજ તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું. મૃતકના પતિએ જણાવ્યું કે તેઓ તેની પત્ની જે ઘરમાં કામ કરતી તેમના સગાના ઘરે રહેતા હતા.

ઘરકામની વર્ષો જૂની નોકરી હોવાથી જયશ્રીએ નવા મકાનની new home ખરીદી માટે દર મહિને 2 હજાર આપવાની શરતે શેઠાણી પાસેથી 2 લાખ લીધા હતા. Loan 3 મહિના બાદ વારંવાર શેઠાણીના ઝઘડાથી કંટાળી અમે નોકરી છોડી દીધી હતી. શેઠાણીએ પૈસાની ઉઘરાણી શરૂ કરી 15મી જુલાઈ સુધીમાં 2 લાખ આપી જવાનું કહી ફોન કાપી નાંખ્યો હતો. માનસિક તણાવ Mental Stress જયશ્રીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું.

જયશ્રીએ આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટમાં લખ્યું ‘ મેં જીના ચાહતી થી પર મેરા જીના દુશ્વાર કર દિયા.. ઇન દોનોં કી વજહ સે મૈં યે કર રહી હૂં.. મેરે મરને કા કારણ યે દોનોં હી હૈ.. બહોત કુછ લીખના થા પર ક્યા લીખું. કૈસી ઔરત હૈ. વો કામ વાલો કો અચ્છા નહીં રખતી. ઉનકી કોઈ કમજોરી હાથ લગ ગઈ તો વો કામ વાલોં કા જીના મુશ્કિલ કર દેતી હૈ ઔર કમ પગાર મેં કામ કરાતી હૈ રાત દિન એસી હૈ.…’ હાલમાં આ બનાવના પગલે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!