બાળપણ ના મિત્રોને પ્રેમ થયો, ધામ-ધુમ થી લગ્ન પણ કર્યા પરંતુ આખરે એવો કરુણ અંત આવ્યો કે
હજારો વર્ષો વિતી ગયા છતા ભારત ના અનેક રાજ્યો મા દહેજ પ્રથા ની ઘટના ઓ સામે આવતી હોય છે અને સ્ત્રી ઓ ને શારીરીક અને માનસીક ત્રાસ આપવાની અનેક ઘટના ઓ સામે આવતી હોય છે. આજે આવી જ કાંઈક ઘટના સામે આવી છે જેમાં એક સ્ત્રી એ આત્મ હત્યા કરી લેવાની ઘટના સામે આવી છે.
કેરાલા ના ત્રિશુળ મા રહેતા કૃષ્ણાપ્રભા અને શિવરાજ નાનપણ થી જ મિત્ર હતા. જેવો શાળા મા પણ સાથે હતા અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો. બન્ને ના પરીવારો ની પણ સમંતી થી ધામ ધુમ થી લગ્ન પણ થયા પરંતુ અચાનક એક દિવસ કૃષ્ણાપ્રભા ની લાશ ઘરમા લટકતી જોવા મળી ! તેણે આત્મ હત્યા કરી લીધી હતી.
ચેરુથુરુથીની વતની 24 વર્ષીય કૃષ્ણપ્રભા આ મહિનાની 14 મી તારીખે તેના પતિના ઘરે લટકતી મળી આવી હતી. સંબંધીઓએ તેના પતિ શિવરાજ અને તેના પરિવાર વિરુદ્ધ ચેરુથુરુથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહિલાનું મોત દહેજના દુરુપયોગને (dowry accused) કારણે થયું છે. કૃષ્ણપ્રભા પલક્કડના તિરુમીતાકોડ નજીકના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી.
ફરિયાદ મુજબ, કૃષ્ણપ્રભાએ કહ્યું કે તેનો પતિ અને પરિવારના સભ્યો તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચેરુથુરુથી પોલીસે કહ્યું કે તેઓ શિવરાજ અને તેમના પરિવારની ટૂંક સમયમાં પૂછપરછ કરશે.