Gujarat

દેશના સૌથી ધનિક વ્યક્તિના દીકરાની સાદગી તો જુઓ! સામન્ય વ્યકિતની જેમ આકાશ અંબાણી પહોંચ્યા સિદ્ધિ વિનાયકના દર્શન કરવા, જુઓ ખાસ તસવીરો આવી સામે

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, અંબાણી પરિવાર હંમેશા લાઇમ લાઈટમાં રહે છે, હાલમાં જ અંબાણી પરિવાર સિદ્ધિ-વિનાયકના મંદિરે દર્શનાર્થે ગયા હતા, ત્યારે ફરી એકવાર આકાશ અંબાણી પણ સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યા. અંબાણી પરિવાર ખુબ જ આધ્યાત્મિક છે અને તેઓ ભગવાન પ્રત્યે ખુબ જ આસ્થા ધરાવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં તેઓ સૌથી પહેલા ઈશ્વરને યાદ કરે છે, અને ત્યાર પછી જ તેઓ કાર્યની શરૂઆત કરે છે.

ભારતમાં આઈ.પી.એલ શરૂ છે, ત્યારે અંબાણી પરિવારે તેમની ટીમ ‘મુંબઈ ઈન્ડિયન્સ’ની ચોથી ‘આઈપીએલ’ મેચ પહેલા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. આકાશ અંબાણી પહેલા જ તા. 7 એપ્રિલ 2024ના રોજ, મુકેશ અંબાણીએ તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા સાથે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી.

સહ પરિવાર શ્રી ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, અને પોતાની ટિમની જીતની પ્રાર્થના કરી હતી. હાલમાં ફરી એકવાર આકાશ અંબાણી પણ દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા. તમે જોઈ શકશો કે એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેમને દાદાના દર્શન કર્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!