ગર્ભપાત મહિલાએ નબળાઈ દૂર કરવા આ પૌષ્ટિક આહાર લેવો!
આપણે ત્યાં કહેવાય છે કે, સૂવાવડીનું દર્દ કોઈ ન જાણે! આમ પણ આપણે ત્યાં જે સ્ત્રીઓ ગર્ભપાત કરાવે છે ત્યારે તેની સ્વાથ્યની તકેદારી રાખવા માટે અનેકગણું ધ્યાન રાખવામાં આવે છે, ત્યારે ચાલો જાણીએ કે કંઈ રીતે સ્ત્રીઓને ગર્ભપાત કારવે તો કેવા ખોરાકનું સેવન કરવું જોઈએ! કારણ કે આ દરમિયાન જો ખોરાકનું સેવન કરવામાં આવે તો આવનાર સમયમાં કોઈપણ જાતની શારીરિક સમસ્યાઓ રહેતી નથી. ત્યારે આ બાબતો ધ્યાન જરૂર રાખવી કે બાળક આવ્યા બાદ ખોરાકી જરૂર કરવી અને આરોગ્યવર્ધક ખોરાક લેવો.
૨-૩ માસ આરામ કરવા નુ સૂચવવા મા આવે છે. પરંતુ, આ આરામ સાથે હળવો વ્યાયામ પણ આવશ્યક છે. આ વ્યાયામ થી સ્નાયુ મજબૂત બને તથા શરીર સ્વસ્થ રહે છે અને ખાસ આ વસ્તુઓ વધુ ખાવી જોઈએ.: મગ ની દાળ, ગૂંદ, લોટ તથા સૂકામેવા નુ મિશ્રણ તૈયાર કરી ને બનાવવા મા આવેલા આ લાડૂ શરીર ના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. આ લાડૂ ના સેવન થી માતા ના શરીર મા જે પોષકતત્વો ખૂટતા હોય છે તેની પૂર્તિ થઈ જાય છે અને શરીર ની નબળાઈ દૂર થાય છે.
અજમા ના પરોઠા :ઘઉં ના લોટ મા અજમા ઉમેરી ને તૈયાર કરવા મા આવેલા અજમા ના પરોઠા નુ સેવન કરવા થી પાચનક્રિયા મજબૂત બને છે અને પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે.ખસખસ :પ્રસવ ના સમયગાળા બાદ શરીર મા દુઃખાવો તથા સોજા થવા તે સામાન્ય છે. આ સ્નાયુ ના દર્દ દૂર તથા શરીર સ્ફુરતિમયી બને. તે માટે માતા ને ખસખસ ના લાડુ બનાવીને તેનુ સેવન કરાવડાવવુ જોઈએ.
વરિયાળી નુ પાણી : પ્રસવ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ત્રી સ્વસ્થ અને તંદુરસ્ત રહે માટે તેને અમુક-અમુક સમય ના અંતરાલે વરિયાળી ના પાણી નુ સેવન કરાવવુ.ખજૂર મા ભરપૂર પ્રમાણ મા ફાઈબર સમાવિષ્ટ હોય છે. જેથી, શરીર મા કબજીયાત ની સમસ્યા ઉદ્દભવતી નથી તથા રક્ત નુ પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે. જેથી થાક લાગતો નથી અને શરીર મા રહેલી નબળાઈ દૂર થાય છે.