Gujarat

સ્વામીનારાયણ સંપ્રદાયના શોકનું મોજુ ફરી વળ્યુ, પરમ પ્રકાશ સ્વામીનું થયું અચાનક નિધન… પૂરી ઘટના જાણીને ચોંકી જશો.

હાલમાં ચારો તરફ હાર્ટ એટેકના બનાવ વધુ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગરમાં હાર્ટ એટેકના કારણે 24 કલાકમાં જ 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં સૌથી ખાસ વાત.

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પરમપ્રકાશ સ્વામીના નિધનના કારણે હરી ભકતોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

પરમ પ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. સ્વામીનારાયણ મંદિરમાં જ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. બપોરના ભોજન બાદ તેઓ વામકુક્ષી માટે ગયા હતા.

ત્યાર બાદ મોડી સાંજ સુધી સ્વામીજી બહાર નહી આવતા તેમના રૂમમાં જઇને તેમને ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેઓ નહી ઉઠતા તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તબીબે તેમણે મૃત જાહેર કરેલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!