અમદાવાદ : સાંણદ તાલુકા ના રેથલ ગામે ગંભીર અકસ્માત થયો 12 લોકો…
રાજ્ય મા કોરોના ની ગાઇડલાઇન મા છુટછાટ મળતા જ હાઈ વે પર વાહનો ની અવર જવર અને અકસ્માત ની સંખ્યા વધી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના રેથલ ગામ નળ સરોવર રોડ ઉપર પાસે આજે રવિવારે બપોરના સમયે છકડો અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા .
અમદાવાદ ના સાંણદ ના રેથલ ગામે કાર અને છકડા ના અકસ્માત વાહન નો કુચડો બોલી ગયો હતો અન 12 લોકો ને ઈજા જ્યારે બે લોકૉ નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. અકસ્માત ની જાણ થતા સ્થાનીક લોકો એ ઈજાગ્રસ્તો ને હોસ્પીટલ ખસેડ્યા હતા. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ના ભુક્કા બોલી ગયા હતા અને કાર ના ડ્રાઈવર નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ અને છકડા મા આશરે 25 જેટલા લોકો સવાર હતા જેમા થી એક વ્યક્તિ નો મોત નિપજ્યું હતુ. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ના ભુક્કા બોલી ગયા હતા અને કાર ના ડ્રાઈવર નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ અને છકડા મા આશરે 25 જેટલા લોકો સવાર હતા જેમા થી એક વ્યક્તિ નો મોત નિપજ્યું હતુ. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.