Gujarat

એક મહિના પહેલા જ લગ્ન કરેલ નવપરિણીત મહિલા એ કરી લીધી આત્મ હત્યા, કારણ જાણી તમે

હાલ કોરોના કાળ ઘણો કપરો ચાલી રહ્યો છે રોજ અનેક આત્મ હત્યા ની ઘટના બની રહી છે ત્યારે આવી જ એક આત્મ હત્યા ની ઘટના સામે આવી છે જેમાં નવપરિણીત મહિલા જેના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા અને આત્મ હત્યા કરી લીધી છે.

આ આત્મ હત્યા નુ કારણ દહેજ પ્રથા હોવાનુ માનવામાં આવી રહયુ છે આજે પણ અમુક રાજ્યો મા આ પ્રથા હજી ચાલુ છે. અને સાસરિયા ઓ દ્વારા ત્રાસ ના કિસ્સા ઓ આજે પણ સામે આવે છે આ ઘટના મા મહિલા ના પરીવાર જનો નો આરોપ છે કે તેને આત્મહત્યા કરવા મજબૂરી કરવામાં આવી હતી. પોલીસે સાસુ અને પતિની ધરપકડ કરી લીધી છે આ ઘટના હિમાચલ જીલ્લા ની મંડી જીલ્લા ની છે. અને આ ઘટના ગુરુવારે બની હતી જયા નવપરણિતાનું સંદિગ્ધ હાલતમાં મોત થઇ ગયું હતું. આ ઘટના મૃતિકાના પિયરના લોકોની ફરિયાદ પર કરિયાવર માટે ઉત્પીડન, ઘરેલુ હિંસા અને આત્મહત્યા માટે ઉશ્કેરાવા સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!