આ ગામમાં રહે છે, કલયુગના પાંડવો!5000 વર્ષ પૂર્વે તેમના જ ઘરે બની હતી આ ચમત્કારી ઘટના…
આ જગતમાં કઈ પણ થઇ શકે છે, જે ભૂતકાળમાં બન્યું એ વર્તમાન કે ભવિષ્યમાં પણ બની શકે છે. આજે અમે આપણે કલયુગમાં પાંચ પાડવો વિશે જણાવીશું. એક એવું ગામ છે, જ્યાં પાંચ પાંડવો રહે છે. આ કોઈ ખોટી માન્યતા કે વાત નથી પરંતુ ખરી વાસ્તવિકતા છે, ચાલો અમે આપને જણાવીએ કે, આ પાંચ પાંડવો ક્યાં રહે છે. તમે મહાભારતના પાંચ પાંડવો વિશે તો ઘણું બધું જાણો છો પરંતુ આ કલયુગના પાડવો વિષે અજાણ હશો,
આ કલયુગના પાંડવો યુપીના મુઝફ્ફરનગરના પચેંડા કલા ગામમાં રહે છે. આ પરિવાર આખા ગામમાં પાંચ પાંડવોના નામથી પ્રખ્યાત છે. આ પરિવાર માત્ર મુઝફ્ફરનગરમાં જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં પણ પાંચ પાંડવો તરીકે ઓળખાય છે. પાંડવ તરીકે ઓળખાવવાનું એક કારણ એ છે કે, મહાભારત કાળમાં પાંચ પાંડવોએ પચેંડા કલાન ગામમાં તેમના પૂર્વજોના ઘરે આરામ કર્યો હતો. આ કારણથી આ પાંચ ભાઈઓના નામ તેમના દાદા દ્વારા મહાભારતના પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે, પાંચ પાડવોના પિતાનું નામ પાંડુ હતું. એ જ રીતે અમારા પિતાનું નામ ધરમવીર હતું. 5000 વર્ષ પહેલા પણ આપણા જ પરિવારના લોકો પાંડવો હતા એવું માને છે અને આ કારણે તેઓએ પોતાના દીકરાનું નામ અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, યુધિષ્ઠિરના રાખયું અને કળયુગના પાંચ પાંડવો તરીકે ઓળખાય છે.
આ પાંચ પાડવોની માતાનું નામ નામ શ્યામો દેવી છે. પાંચ ભાઈઓએ 10 વર્ષ સુધી ગામના વડા તરીકે પણ સેવા આપી છે. આજ સુધી કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી. ગરીબ અને ઉદ્દેશ્ય લોકોને હંમેશા સમર્થન આપે છે. ખાસ વાત એ કે આ પાંચ પાડવોનું ઘર પણ ગામની વચ્ચે હતું. જ્યાં 5000 વર્ષ પહેલા પાંચ પાંડવોએ આવીને વિશ્રામ કર્યો હતો.
પશ્ચિમ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં કેટલાક તેમને ચહેરાથી ઓળખે છે તો કેટલાક નામથી. આજના યુગમાં તેમનો પરિવાર કળયુગના પાંચ પાંડવો તરીકે ઓળખાય છે. આ પાંચ પડવો દ્વારા 33 વર્ષથી દંગલ અને રાગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે . જેમાં વિદેશના કુસ્તીબાજો પણ લડવા આવે છે. હુલ્લડના વિજેતાને અમારા દ્વારા વિશેષ પુરસ્કાર પણ આપવામાં આવે છે. આ વખતે પણ 33મી વિશાલ દંગલ રાગણી સ્પર્ધા કરી હતી, જેમાં વિજેતાને 50000 રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.